ધાર્મિક

વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રામકથા રસથાળ પર ‘તુલસીપત્ર’ સમર્પિત કરીને અનુષ્ઠાનનું થયું ભાવમયી સમાપન.

૯૮૩મી રામકથાનો ૧-સપ્ટેમ્બરથી ઊડુપી(કર્ણાટક) ખાતે થશે શુભારંભ. "હું અહીં ભણવા કે ભણાવવા નહીં પણ પ્રસાદ વહેંચવા આવ્યો છું." "નામપ્રસાદ અને હરિપ્રસાદનું વિતરણ કરવા આવ્યો છું." ગુરુપ્રસાદ પંચશિક્ષા,પંચદિક્ષા...

જય શ્રીરામ આંદોલાત્મક પોકાર અને જય સિયારામ આનંદોલાત્મક પોકાર છે.

"ભારત માતાને ગર્વ થશે કે બાપુ જેવો સુપુત્ર પ્રાપ્ત થયો છે":શ્રી રામહ્રદય દાસજી મહારાજ. "હાર્વર્ડનાં જ્ઞાનને માનસનું વિજ્ઞાન મળવા આવ્યું છે": બાપુ. "મારા દાદા જ મારો...

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન...

નવ દિવસની રામકથાના સમાપન સાથે મોરારી બાપુએ હાર્વર્ડને ભારતના પવિત્ર ગ્રંથોનું સંરક્ષણ કરવા વિનંતી કરી

કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’રામકથાનું રવિવારે સમાપન થયું. આ સાથે રામચરિતમાનસની પરંપરા, ભારતીય...

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન કરો તો ઉત્તર મળશે,પણ પોકારશો તો રબ મળશે. આપણે મોરારી બાપુનાં સમકાલીન છીએ એ આપણું સદભાગ્ય છે:શરદભાઇ વ્યાસ. પરમ સત્યને સુરક્ષિત રાખવા માટે સત્યને છોડવું...

Popular