પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી.
રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે.
દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે.
યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે.
ગંગા ઔષધિ છે,સવાલ...
કથા પ્રવચન નથી,વચન છે.
સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે.
જે શુષ્ક ન હોય એ શુક છે.
"હું 'પક્ષી' છું,વિપક્ષી નથી."
મન,બુદ્ધિ,ચિતથી કથા સાંભળીએ એ તપ...