ધાર્મિક

ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.

ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો,સાહિત્યકારો,વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું! પોતાના તિરસ્કારને પકડી રાખી એનું...

મોરારી બાપુએ અમેરિકામાં ચાલી રહેલી રામ કથામાં દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી

પ્રખ્યાત કથાકાર શ્રી મોરારી બાપુએ અમેરિકા માં ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી. અમેરિકામાં સમયના તફાવતને કારણે...

પૂજ્ય મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટધામના સહયોગ વડે તલગાજરડા બન્યું સ્માર્ટ સોલાર વિલેજ

તલગાજરડા | ૦૯ ઓગસ્ટ ૨૦૨૬ | એમની રામકથાઓમાં પૂજ્ય મોરારિબાપુ કહેતા રહે છે કે ‘રામકથા  કેવળ વચનાત્મક ન બનવી જોઈએ, રામકથા રચનાત્મક પણ બનવી...

ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૫ ઓગસ્ટ ૨૦૨૬ | છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. તાજેતરમાં જ પૂજ્ય મોરારિબાપુએ આસામ, જમ્મુ કાશ્મીર...

શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ

ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ, રાચરચીલા નિર્માણ સહિતની તાલીમ આપીને મહાદેવને અર્પણ થતા વસ્ત્રો માંથી વસ્ત્ર પ્રસાદ નિર્માણ કરાવવામાં આવે છે.. અત્યાર...

Popular