ધાર્મિક

પૂજ્ય મોરારીબાપુ દ્વારા દુઃખની ઘડીમાં માનવતાનો સંવેદનશીલ હાથ

ખંભાત, આણંદ | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | શકરપુર પ્રાથમિક શાળાની એક સાથે ત્રણ દીકરીઓ રીના, ઈશા અને પ્રિયા તળાવમાં ડૂબી મૃત્યુ થયાનું દુઃખ પિતા...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન Jamming વિથ વ્યાસ બ્રધર્સ’ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક સંપન્ન: ભક્તો ભાવવિભોર બન્યા

અમદાવાદ, ગુજરાત | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે 'જન્માષ્ટમી ભજન jamming વિથ...

સત ક્યારેય અધિકાર જમાવતું નથી, સત્તા અધિકારની વાત કરે છે, વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે.

માનસ અત્યંત મૌલિક છે. વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્માષ્ટમી અને રામ જન્મની ત્રિભુવનને વધાઇઓ અપાઇ. વિયોગ ગાઇ શકાય છે,વિરહ ગાઇ શકાતો નથી,માત્ર રોઇ શકાય છે. બાપુએ બતાવ્યા પ્રેમનાં...

કૃષ્ણ ભજનીય છે.

કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે. કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે. બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે. કર્તવ્ય કર્મ કરવામાં હરિ...

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.

ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ રહ્યું...

Popular