પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે.
પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે.
ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે.
જગન્નાથજી મંદિર-અમદાવાદનાં દિલીપદાસજી બાપુ...
કથાઓનો મહારથી હનુમાન છે.
તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે.
શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે.
ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે નિજધર્મ કહી...
સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે.
તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે.
વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન સવિતા...
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ.
જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.
સાધુનો ધન્યવાદ થવો...