ધાર્મિક

જ્ઞાન થિયરી છે, વિજ્ઞાન પ્રેક્ટીકલ છે.

નિર્ગુણને સમજવો સહેલો છે,સગુણને સમજવા ખૂબ મુશ્કેલ છે. જેની સાબિતી મળી જાય એ પરમાત્મા જ નથી. તુલસીજી જેટલું સગુણ અને નિર્ગુણ શુદ્ધ ભાવથી સિદ્ધ કરનાર હજી...

દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષ છે.

રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે. મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે. મૃત્યુને કહેવાનું છે કે:આવ!સજી-ધજીનેઆવ!જે રૂપમાં આવવું હોય!! માનસ મૃત્યુ દિખાતા...

સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.

વિચાર કાળાંતરમાં શાસ્ત્ર બની જાય છે;માલા વેચીને કોઈ માલા-માલ થઈ શકતો નથી! હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ; ભોગના પુત્રનું નામ ભય...

કૃષ્ણ મૃત્યુ છે, પરંતુ કૃષ્ણકથા અમૃત છે.

રામ મૃત્યુ પણ છે, જીવન પણ છે,રામકથા અમૃત છે. શિવ સાક્ષાત મૃત્યુ છે, શિવકથા અમૃત છે. જે હનુમાન રામને વશમાં રાખતા એને આજે વશમાં રાખવાનાંપ્રત્નો થઇ...

કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.

ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે. એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી. કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે. મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા. પ્રકૃતિનો વૈભવ એવા...

Popular