નિર્ગુણને સમજવો સહેલો છે,સગુણને સમજવા ખૂબ મુશ્કેલ છે.
જેની સાબિતી મળી જાય એ પરમાત્મા જ નથી.
તુલસીજી જેટલું સગુણ અને નિર્ગુણ શુદ્ધ ભાવથી સિદ્ધ કરનાર હજી...
રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે.
મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે.
મૃત્યુને કહેવાનું છે કે:આવ!સજી-ધજીનેઆવ!જે રૂપમાં આવવું હોય!!
માનસ મૃત્યુ દિખાતા...
ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે.
એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી.
કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે.
મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા.
પ્રકૃતિનો વૈભવ એવા...