શિવ કૈલાશથી કાશી આવ્યા છે.
પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ,આ ગતિને અવતરણ કહેવાય.
નિરંતર વર્ધમાન પ્રેમ-એનું નામ રતિ છે.
રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે.
----------------------------------
બીજ પંક્તિઓ:
જબ જદુબંસ...
કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો.
ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન!
શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે.
પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે.
ઉડુપી-કર્ણાટકની ધીર ધરા પર ચાલતા...
કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે.
કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે.
વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં, અનુરાગથી સાંભળો.
જેનો સીધો સંબંધ દ્વારિકાધીશ સાથે જોડાયેલો...
રાધા-કૃષ્ણના વેશમાં બાળકો, ફૂલોની હોળી અને વિશેષ કૃષ્ણ કિટ બન્યાં મુખ્ય આકર્ષણ
અમદાવાદ, ગુજરાત | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા...