ધાર્મિક

નવ દિવસની રામકથાના સમાપન સાથે મોરારી બાપુએ હાર્વર્ડને ભારતના પવિત્ર ગ્રંથોનું સંરક્ષણ કરવા વિનંતી કરી

કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’રામકથાનું રવિવારે સમાપન થયું. આ સાથે રામચરિતમાનસની પરંપરા, ભારતીય...

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન કરો તો ઉત્તર મળશે,પણ પોકારશો તો રબ મળશે. આપણે મોરારી બાપુનાં સમકાલીન છીએ એ આપણું સદભાગ્ય છે:શરદભાઇ વ્યાસ. પરમ સત્યને સુરક્ષિત રાખવા માટે સત્યને છોડવું...

વાર્તા સુવડાવે છે, કથા જગાડી દે છે.

કથા-માત્ર વાર્તા નથી, સૂક્ષ્મશ્રવા બનવું પડશે. જે બીજાની રચનાને જોઈ, સાંભળીને હર્ષિત થાય છે એ દુનિયાને ખૂબ પ્રિય લાગે છે. પોથીનાં પરતાપે અને પોથીનાં તરાપે હાર્વર્ડ...

તુલસી જયંતિનો વૈશ્વિક વિસ્તાર: મોરારી બાપુએ પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા...

રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે?

વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છે. પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ તથા દેશ-વિદેશનાં બહુશ્રૃતોની એવોર્ડ દ્વારા વંદના કરવામાં આવી. વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા માટે...

Popular