ધાર્મિક

ઉડુપી કથાનો થયો વિરામ; ઋષી પંચમીથી અગ્રવન આગ્રા(ઉ.પ્ર.)થી શરૂ થશે ૯૮૪મી રામકથા

શિવ કૈલાશથી કાશી આવ્યા છે. પરમ જ્યોતિ બારેય જ્યોતિર્લિંગમાં સમાઈ ગઈ,આ ગતિને અવતરણ કહેવાય. નિરંતર વર્ધમાન પ્રેમ-એનું નામ રતિ છે. રતિમાં સાત-સાત પ્રકારની વિભૂતિ છે. ---------------------------------- બીજ પંક્તિઓ: જબ જદુબંસ...

અતિવૃષ્ટિ અને અકસ્માતની ઘટનાઓમાં સંવેદના સાથે સહાયતા રાશિ અર્પણ કરતા મોરારી બાપુ

અમદાવાદ, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં સાત લોકોનાં કરુણ મોત નિપજયા છે. જેનો...

કૃષ્ણ નવ પ્રકારનાં સત્ય, પ્રેમ અને કરુણાનો પૂર્ણાવતાર છે.

કથાને આજીવિકા ના બનાવો,આજીવન બનાવો. ધર્મ ધંધો ન બને,મંદિર મોલ ન બની જાય,સાવધાન! શંકર શંભુ,વિભુ અને પ્રભુ છે. પૂજામાં વિધિ,સેવામાં વિશ્વાસ હોય છે. ઉડુપી-કર્ણાટકની ધીર ધરા પર ચાલતા...

કૃષ્ણ છે તો રસ છે, રાસ છે, રીસ છે; કૃષ્ણ છે તો બધું જ છે, જગતમાં માત્ર કૃષ્ણ સિવાય કંઈ નથી

કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે. કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે. વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં, અનુરાગથી સાંભળો. જેનો સીધો સંબંધ દ્વારિકાધીશ સાથે જોડાયેલો...

રોટરી સ્કાયલાઇનના ભજન જામિંગમાં ૧૫૦થી વધુ કૃષ્ણભક્તો ભક્તિરસમાં ઝૂમ્યા

રાધા-કૃષ્ણના વેશમાં બાળકો, ફૂલોની હોળી અને વિશેષ કૃષ્ણ કિટ બન્યાં મુખ્ય આકર્ષણ અમદાવાદ, ગુજરાત | ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા...

Popular