ધાર્મિક

વાર્તા સુવડાવે છે, કથા જગાડી દે છે.

કથા-માત્ર વાર્તા નથી, સૂક્ષ્મશ્રવા બનવું પડશે. જે બીજાની રચનાને જોઈ, સાંભળીને હર્ષિત થાય છે એ દુનિયાને ખૂબ પ્રિય લાગે છે. પોથીનાં પરતાપે અને પોથીનાં તરાપે હાર્વર્ડ...

તુલસી જયંતિનો વૈશ્વિક વિસ્તાર: મોરારી બાપુએ પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા...

રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે?

વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છે. પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ તથા દેશ-વિદેશનાં બહુશ્રૃતોની એવોર્ડ દ્વારા વંદના કરવામાં આવી. વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા માટે...

ઘર અને ઘટમાંથી રાગ-દ્વેષ નીકળી જાય તો શાંતિ કાયમ નિવાસ કરે. સાધના પછી મળતું ફળ એ મૌન છે અને મૌન રસ છે. શ્રીમદ ભાગવત...

અમેરીકાની બોસ્ટન સ્થિત ઐતિહાસિક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં કથા આરંભ પહેલા પ્રવચનોની શ્રેણીમાં જેનાં સાત જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે એવા,કૃષ્ણશંકર દાદાનાં કૃપાપાત્ર, જેમણે...

ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતમાં તથા પાણીમાં ડૂબી જતાં ૧૦ લોકોનાં મોત નિપજયા છે. જેમાં વડોદરાનાં ૬...

Popular