રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.
શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે.
સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે.
બીજ પંક્તિઓ:
સુક સનકાદિ ભગત મુનિ નારદ;
જે મુનિબર બિગ્યાન બિસારદ.
સુક સનકાદિ...
સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે.
પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે.
રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ.
આપણી જીભ...
સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે.
સનાતન ધર્મનો 'સા' સાધુ છે.
વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક.
જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક.
મોક્ષનાં દરવાજે ચાર દ્વારપાળો ઊભા છે:...
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી.
કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે.
શાસ્ત્રને સમજવા માટે...