સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે.
તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે.
વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન સવિતા...
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ.
જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.
સાધુનો ધન્યવાદ થવો...
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા
(શ્રી જગતગુરુ નું આખું નામ)
શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા...
અહીં ઈશ્વરભજન-સારથી છે.
પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય.
અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે.
કથાનું સેવન થાય છે.
ગુરુનું...
ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે.
દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે.
આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ...