ધાર્મિક

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે. તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે. વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન સવિતા...

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે, ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ થવો...

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા...

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન થાય છે. ગુરુનું...

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ...

Popular