ધાર્મિક

ભાગવતી ભૂમિ-શુક્રતાલની કથાનું સજળ સમાપન; ૯૭૮મી કથાનો ૨૩ મે થી કિલ્લારી(મહારાષ્ટ્ર)થી આરંભ થશે.

*પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે છે.* *ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું...

પ્રવચનથી આત્મા નથી મળતો, પણ રામકથાથી આત્મા મળે છે.

કથા પ્રવચન નથી,વચન છે. સત્ત હોય ત્યાં સ્પર્ધા કેવી!સ્પર્ધા સત્તામાં હોય છે. જે શુષ્ક ન હોય એ શુક છે. "હું 'પક્ષી' છું,વિપક્ષી નથી." મન,બુદ્ધિ,ચિતથી કથા સાંભળીએ એ તપ...

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે

અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ |  શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના...

ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.

નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો. કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નામ,નામીને પરાધિન કરી દે છે. શુક જ આપણું...

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે. જે ધર્મ વિજ્ઞાનની...

Popular