અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — ચેટીચંદના પવિત્ર અવસરે, વિશ્વભરના સિંધીઓએ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી માટે એકત્રિત થઈ...
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના...
બગહરું મેઘાણીમય બની ગયું!
મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે.
એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ
બીજ પંક્તિઓ
કલિ કે કબિન્હકરઉંપરનામા;
જિન્હબરનેરઘુપતિગુનગ્રામા.
જે પ્રાકૃત કબિ પરમ સયાને;
ભાષા જિન્હહરિચરિતબખાને.
ભએ જે અહહિ જે હોઇહહિંઆગે;
પ્રનવઉસબહિ કપટ...
મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી 'સેતુબંધ' કર્મ કર્યું છે.
સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ 'વટ' મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે.
"આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને...