ધાર્મિક

કેન્યાની રમણીય ભૂમિ પરથી ગુંજી ૯૮૧મી રામકથાની ચોપાઇઓ

કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય. જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય. તુલસીનો ધર્મરથ મૌલિક છે. અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે "ભારતને હવે સાચા ઇતિહાસની...

જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં...

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

એક પવિત્ર સ્વપ્નનું સાકાર થવું: ૧૫૦ કરોડ રૂપિયાનું બ્રિટનનું પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમ  અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | પાંચ દાયકાથી વધુ સમય સુધીના સંઘર્ષ...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વ નિમિત્તે મોરારી બાપુનો શુભ સંદેશ

અમદાવાદ, ગુજરાત | ૧૫મી જુલાઈ ૨૦૨૬ | પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના અવસરે દેશ-વિદેશના તમામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે...

અડાલજ ખાતે આવેલા શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રાની તૈયારી પુરજોશમાં શરુ

ગાંધીનગર અડાલજ | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | અડાલજ ખાતે આવેલા શનિ મંદિર નજીક શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર (JCARC), આવેલું છે. આ...

Popular