દર વખતે મોઢું બગાડીને જીવવું,નિંદા,ફરિયાદો સતત કરે એ દૂર્મુખ છે.
નિરંતર ક્રોધમાં રહીએ-દૂર્મુખ છે.
વારંવાર ખોટું બોલવાનું ચાલુ કરીએ,બીજાની પ્રગતિ જોઈને સારું ન લગાડીએ-એ દૂર્મુખ છે.
સુંદરકાંડની...
બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.
ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે.
શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન...