વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે.
સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે.
અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું.
'ટાયર' થયા પછી રિટાયર થવાનો શું મતલબ!
મન...
ભદ્ર શ્રોતા-વક્તા થવા માટે પ્રભાવ પાવરફુલ, સ્વભાવ પૂઅર અને સદભાવ પ્યોર હોવો જોઇએ.
સાધુ એ છે જે મમત્વ છોડે,પણ મહત્વ ન છોડે.
દંભ પાર્ટટાઈમ નથી હોતો,કાયમ...