નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો.
કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે.
નામ,નામીને પરાધિન કરી દે છે.
શુક જ આપણું...
શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે.
કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે.
ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે.
મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત નહીં,મધુસુદન આવશે.
આ...
સાધુની પંગત નહીં પણ સંગત હોય છે.
સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે.
સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે.
સાધુનો કોઈ ધર્મ નહીં,સાધુનો...