ધાર્મિક

વર્ણો સ્થૂળ છે,પણ સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે.

સાધુ ચારેય વર્ણોનો જ્યુસ-અર્ક છે. જય શ્રીરામ એક આંદોલનનો ઉચ્ચાર અને જય સિયારામ આનંદોલનનો ઉચ્ચાર છે. કોઈ સાધુ-ગુરુ મળે ત્યારે આપણી સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા શરૂ...

અરીસો જ આપણને કહેશે:’આઈ-નો’! અજ્ઞાનતા એ અંધત્વ છે.

ઘણા પાસે આંખો નથી પણ સમાજના તિલક થઈને બેઠા છે,ઘણા પાસે આંખ છે પણ નિમ્ન દ્રષ્ટિ રાખીને બેઠા છે. મન,બુદ્ધિ,ચિત અને અહંકારનાં દર્પણ સ્વચ્છ હોય...

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ...

મારા માટે કચ્છ કલ્યાણ મિત્ર છે.

સજળ કંઠે કથા મંડપમાં અને ઘટ-ઘટ,ઘર-ઘરમાં રામ જન્મોત્વ થયો એની વધાઇ અપાઇ જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કાંઇ નો ઘટે! મારા માટે...

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે...

Popular