ધાર્મિક

ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.

નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો. કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નામ,નામીને પરાધિન કરી દે છે. શુક જ આપણું...

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે. જે ધર્મ વિજ્ઞાનની...

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

અમદાવાદ, ગુજરાત | ૦૫ મે ૨૦૨૬ | શ્રી સુરભી શક્તિપીઠ ગાંધીનગર માં બેઠક તારીખ 05 મે 2026 ના યોજાઈ  સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી...

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત નહીં,મધુસુદન આવશે. આ...

તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી

સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ ધર્મ નહીં,સાધુનો...

Popular