પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે.
પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે.
ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે.
જગન્નાથજી મંદિર-અમદાવાદનાં દિલીપદાસજી બાપુ...
કથાઓનો મહારથી હનુમાન છે.
તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે.
શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે.
ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે નિજધર્મ કહી...