ધાર્મિક

પ્રાકૃતિક સૌન્દર્ય અને આધ્યાત્મિક ઐશ્વર્યનો સુયોગ

ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની...

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને...

વક્તા રથી અને પોથી સારથી છે.

પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે. પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે. ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે. જગન્નાથજી મંદિર-અમદાવાદનાં દિલીપદાસજી બાપુ...

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

કથાઓનો મહારથી હનુમાન છે. તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે. શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે. ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે નિજધર્મ કહી...

સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.

*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.* *ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.* *ગુરુ-રથ નહીં સારથી છે.* *ગુરુ મનનો જ્ઞાતા...

Popular