ધાર્મિક

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો. મહારાષ્ટ્રમાં પણ એકધારો વરસાદ વરસી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર...

કથા-સત્યામૃત, પ્રેમામૃત, કરુણામૃત છે.

વિયોગ પ્રતિક્ષા કરાવે,વિરહ મારી નાંખે છે. વ્યાસપીઠ આપણને રોતા શીખવે છે. છીનવેલુ અમૃત સતત ભયમાં રાખે,એ સ્વર્ગથી પતન કરાવે. શ્રવણ કરો ત્યારે વચ્ચે કોઈ...

તમારા માટે આ પ્રવચન, મારા માટે સ્વાધ્યાય છે: બાપુ

બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે. શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન...

સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે. સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે. અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું. 'ટાયર' થયા પછી રિટાયર થવાનો શું મતલબ! મન...

સત્ય, પ્રેમ અને કરુણામાં દ્રઢાશ્રય જ મારો આશ્રમ છે.

સાધુ અમૃતકુંભ નહીં,અમૃતકૂપ છે. સાધુનો શબ્દ,સ્પર્શ,અંતરંગ સ્વરૂપ,રસયુક્ત વાણી અને નૂરાની ખૂશ્બૂ-અમૃત છે. *મા અમૃત છે,મા નું વાત્સલ્ય અમૃત છે,મા નાં અશ્રુ અમૃત છે.* *સાધુના આંસુ પણ અમૃત...

Popular