ધાર્મિક

“એમને કેવી રીતે ખબર પડી કે હું શું અનુભવી રહ્યો છું?” — અમદાવાદના સ્ટાર્ટઅપે લોન્ચ કર્યું Talk2Hanumanji — હવે હનુમાનજી સાથે કરો સીધી વાત,...

પહેલી જ વાતચીત પછી લોકો આશ્ચર્યચકિત રહી જાય છે — અને મોટાભાગના એ જ અઠવાડિયે પાછા આવે છે. પહેલી વાતચીત શરૂ કરવામાં એક મિનિટથી...

કોઈ વખાણ કે નિંદા કરે તો સહન કરો, દૂર્મુખ ના બનો

દર વખતે મોઢું બગાડીને જીવવું,નિંદા,ફરિયાદો સતત કરે એ દૂર્મુખ છે. નિરંતર ક્રોધમાં રહીએ-દૂર્મુખ છે. વારંવાર ખોટું બોલવાનું ચાલુ કરીએ,બીજાની પ્રગતિ જોઈને સારું ન લગાડીએ-એ દૂર્મુખ છે. સુંદરકાંડની...

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો. મહારાષ્ટ્રમાં પણ એકધારો વરસાદ વરસી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર...

કથા-સત્યામૃત, પ્રેમામૃત, કરુણામૃત છે.

વિયોગ પ્રતિક્ષા કરાવે,વિરહ મારી નાંખે છે. વ્યાસપીઠ આપણને રોતા શીખવે છે. છીનવેલુ અમૃત સતત ભયમાં રાખે,એ સ્વર્ગથી પતન કરાવે. શ્રવણ કરો ત્યારે વચ્ચે કોઈ...

તમારા માટે આ પ્રવચન, મારા માટે સ્વાધ્યાય છે: બાપુ

બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે. ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે. શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન...

Popular