ધાર્મિક

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે. સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ. મેઘાણી સર્વધર્મા છે. પચાસ વર્ષની...

“મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે”

મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે. મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે. આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા બગસરા ખાતે સાતમા દિવસની કથામાં...

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! "ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે" હું પર્સનલ...

મેઘાણીજીની રચનાઓ જોઈને લાગે કે ક્યારેક ઉપનિષદ, ક્યારેક સુભાષિત કવિને ઘરે આવે છે.

કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે. બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે. બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા દિવસમાં...

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ. પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો જોઈએ. મેઘાણીજીએ...

Popular