ધાર્મિક

દુનિયાની પ્રસન્નતાથી ઇમ્પ્રેસ ન થાય અને નિંદાથી ડિપ્રેશ ન થાય એ બુદ્ધપુરુષ છે.

રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે. મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે. મૃત્યુને કહેવાનું છે કે:આવ!સજી-ધજીનેઆવ!જે રૂપમાં આવવું હોય!! માનસ મૃત્યુ દિખાતા...

સારી વાતોનો કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ; પ્રસાદ વહેંચવામાં આવે છે.

વિચાર કાળાંતરમાં શાસ્ત્ર બની જાય છે;માલા વેચીને કોઈ માલા-માલ થઈ શકતો નથી! હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ; ભોગના પુત્રનું નામ ભય...

કૃષ્ણ મૃત્યુ છે, પરંતુ કૃષ્ણકથા અમૃત છે.

રામ મૃત્યુ પણ છે, જીવન પણ છે,રામકથા અમૃત છે. શિવ સાક્ષાત મૃત્યુ છે, શિવકથા અમૃત છે. જે હનુમાન રામને વશમાં રાખતા એને આજે વશમાં રાખવાનાંપ્રત્નો થઇ...

કોઈપણ પ્રકારની અભિલાષા છે ત્યાં સુધી જીવન શાંત નથી.

ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે. એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી. કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે. મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા. પ્રકૃતિનો વૈભવ એવા...

આપણી મા મૃત્યુલોકમાં પ્રગટ થઈ છે એટલે મૃત્યુલોક અનેક સ્વર્ગથી પણ ઉપર છે.

જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે. જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે. સ્મરણ...

Popular