રામચરિત માનસ કહે છે:મૈં મૃત્યુ દિખાતા હું-આ પ્રેક્ટીકલ છે.
મૃત્યુ સામે જીતવું કે હારવું નથી,મૃત્યુને જોવાનું છે.
મૃત્યુને કહેવાનું છે કે:આવ!સજી-ધજીનેઆવ!જે રૂપમાં આવવું હોય!!
માનસ મૃત્યુ દિખાતા...
ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે.
એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી.
કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે.
મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા.
પ્રકૃતિનો વૈભવ એવા...
જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે.
જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે.
સ્મરણ...