"દુનિયાની બધી જ સાત્વિક કલાઓ તલગાજરડાની ભૂમિમાં પ્રતિષ્ઠિત થાય,સન્માનિત થાય અને એની વંદના થાય."
વાલ્મીકિએ બીંબ-રામ,છાયા-સિતા અને પ્રતિબિંબને પણ આશ્રય આપ્યો છે.
વાલ્મીકિએ ગાયત્રી મંત્રનો જ...
કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી.
કથાકારે શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ.
વૃત્તિ શુદ્ધ ન હોય તો...
કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ.
પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે.
ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી જાય...
ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય.
શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે.
વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે.
જ્યાં બધાને...