બુદ્ધપુરુષનાં અધરથી નીકળેલું વચનામૃત ખરેખર અધરામૃત છે.
ઘણા લોકો માટે આ રામચરિતમાન મહાકાવ્ય છે, સાધુઓ માટે મહામંત્ર છે.
શ્રોતાઓ માટે જ્ઞાન હોઈ શકે,વક્તા માટે એ ગાન...
વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે.
સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે.
અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું.
'ટાયર' થયા પછી રિટાયર થવાનો શું મતલબ!
મન...