ધાર્મિક

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.

તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ. નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે. જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને...

આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી

સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. "બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે" ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું...

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

*અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે.* *ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે.* *રામકથા સાધુનો સ્વયંવર છે.* *ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી.* જેની પવિત્ર અને...

મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ ૩૦ જાન્યુઆરી ૨૦૨૫: ૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓઉમટી પડે...

સંગમની કથા વિરામ પામી; આગામી-૯૫૧મી કથાનો પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે. એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ! દ્રષ્ટિની વક્રતા ખતમ થવાથીસમાનુભૂતિ થાય છે. જગતને સહાનુભૂતિ કરતા સમાનુભૂતિની...

Popular