શાસ્ત્રો શસ્ત્રોની જેમ ખખડાવવા માટે નથી.
યોગનું બીજું પગલું અપરિગ્રહ છે.
જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે.
"હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો...
*જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.*
*આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે,એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.*
*વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની...
બુધ્ધપુરુષ વધારે બોલતો નથી.
કોઈના શરણે જવું એ દાસત્વ છે.
જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે.
ચરિત્રવાનની જ કથા હોય.
રામ-રામ રટીને કોઈનું...
અમરેલીના ફતેપુરની ભોજલરામબાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ
ગુજરાત, અમદાવાદ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા)...