ધાર્મિક

દાંડી યાત્રાની વર્ષગાંઠે મોરારી બાપુએ રાષ્ટ્રીય એકતા માટે અપીલ કરી

સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન 12 માર્ચના...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને જાગૃત કરવા હાકલ કરી

સોનગઢ, તાપી ૧૩ માર્ચ ૨૦૨૫: પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન ધર્માંતરણ અંગે...

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે...

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી ક્ષેત્ર ગણાતીસોનગઢની...

કથા ઉપદેશ નહિ, સ્વાધ્યાય છે.

પ્રત્યેક કથા રિયાઝ છે. કથા સાંભળીને પ્રવીણ નહીં પ્રામાણિક બનીએ. જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે. સોનગઢની પવિત્ર ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાં ચોથા...

Popular