ભગવાનની કથા ચારે યુગની યાત્રા કરાવે છે.
એને કથા ન સંભળાવો જે અંદરથી શાંત નથી.
કથામૃત માત્ર મૃત્યુલોકમાં છે.
મૃત્યુલોકનું અમૃત છે:ભગવદ કથા, હરિકથા, સદકથા.
પ્રકૃતિનો વૈભવ એવા...
જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે.
જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે.
સ્મરણ...
અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો...
છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય
તલગાજરડા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ...