ધાર્મિક

સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

એ પ્રયાગ પુરૂષ જેનો સત્ય રૂપી સચિવ છે એ સંગમ કરાવી શકે. વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે. "શાહીસ્નાન તો ભાગ્યની...

પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર મુંબઈ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને સમાજને...

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ...

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય...

આઈપીએસ સફીન હસને રોટરી ટોકમાં ભગવદ્ ગીતાની પ્રેરણાદાયી આંતરદૃષ્ટિ શેર કરી

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા શ્રીમદ્ ભગવદ્...

Popular