ધાર્મિક

“રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે”

અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો. મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે. કર્ણાટકનાં ગોકર્ણ...

ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો

અમદાવાદ: ખેલૈયા 2024માં નવરાત્રિની ઉર્જા અને ઉત્સાહ પૂરજોશમાં છે, જે અમદાવાદની સૌથી લોકપ્રિય ગરબા ઇવેન્ટ્સમાંની એક છે. સાયન્સ સિટી નજીકના શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે...

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે...

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

અધ્યાત્મ જગતમાં વિશ્વનો સૌથી મોટો આધાર પાદુકા છે. ગુરુ આપણું ઓઢણું છે,જે આપણને સદા સુહાગન રાખે છે. જ્યાં પાદુકા છે એ ઘરમાં સદાકાળ ત્રણ દેવી:પા-પાર્વતિ,દુ-દુર્ગા,કા-કાલિકા બિરાજમાન...

અમદાવાદની નવરાત્રિમાં શક્તિ સંધ્યા ગરબાએ તોફાન મચાવી દીધું

અમદાવાદ ઑક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સિઝન 2 આ નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી વધુ વાઇબ્રેન્ટ અને ચર્ચાસ્પદ ઇવેન્ટ્સમાંની એક તરીકે ઉભરી આવી છે. દરરોજ રાત્રે...

Popular