ધાર્મિક

દરેકને પોતપોતાના સ્વભાવનું પણ ઐશ્વર્ય હોય છે.

સત્સંગ કરીને સ્વભાવ સુધારી શકાય છે,બાકી દુનિયાની કોઈ તાકાત સ્વભાવ બદલી શકતી નથી. હું આટલા દિવસથી અહીં છું પણ ફેક વિડિયો ને જૂઠાણાઓવાયરલ કરીને મને...

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી

બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે. કથા પંચાગ્નિ છે. આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં,પ્રકૃતિવાચક છે. માનસ સ્વયં માતૃસ્વરૂપા છે,રામાયણ એ મૈયા છે. યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને,એમાં સંવેદના હોવી જોઈએ,આ...

ઈન્દોરની જળ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં...

બહુવિધ ધાર્મિક વિવિધતા ભરેલી શ્રૃંગી ઋષીની તપોભૂમિ-બિહારથી ૯૭૦મી રામકથાનો શુભારંભ

બિહારે પોતાના આધ્યાત્મિક મૂલ્યોને સાચવ્યા છે એ પણ વાત છે. વિતસત્તા,રાજસત્તા અને ધર્મસત્તા સામાન્ય માણસોથી દૂર ગઈ છે,એ ફરીથી લોકો સુધી પહોંચવી જોઈએ. દરેક કાંડમાં ભગવાન...

ધર્મભૂમિ “લબ્ધિભૂમિનું” ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ

ગુજરાતની ગરિમા અને સુરતના મહિમાનો લાખોની સંખ્યામાં ગુણાકાર કરી દે એવી સુરતની શાન વેસુમાં આલીશાન ધર્મભૂમિ "લબ્ધિભૂમિનું" ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ સદીના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે...

Popular