કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે.
સ્વભાવ જ અધ્યાત્મ છે.
ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે.
ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે
ઈશ્વર એટલે મહાદેવ...
ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી.
પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ.
અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે.
અહીં ત્રણ યોગ સંપન્ન થયા છે:તીવ્ર ભક્તિ...