પ્રભાવ ક્ષણભંગુર હોય છે.
પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે.
મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે.
ભારત મંડપમ્ દિલ્હી...
*આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.*
*ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ કથા દરેકને *પોતાની સાથે જોડે છે:સ્વામી ચિદાનંદ...