ધાર્મિક

આપણી મા મૃત્યુલોકમાં પ્રગટ થઈ છે એટલે મૃત્યુલોક અનેક સ્વર્ગથી પણ ઉપર છે.

જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે. જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે. સ્મરણ...

અરબ સાગરની રાણી-કોચિથી મોરારિબાપુનાં શ્રીમુખે ૯૭૯મી રામકથાનો આરંભ થયો.

કથા શ્રવણ પછી મલ તો છૂટે છે,પણ હજી મૂળ છૂટતું નથી. જ્યાં મૃત્યુ નથી ત્યાં પતન છે. પતનથી મૃત્યુ અનેક ગણું સારું છે. મૃત્યુ વગર જીવનના બધા...

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અમદાવાદ પધાર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો...

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય તલગાજરડા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ...

કિલ્લારીનાં કથાગાનને વિરામ; આગામી કથાનો ૧૩ જૂનથી કોચ્ચિ (કેરલમ્)થી આરંભ થશે

મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે. હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે. તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો. મૌનનો...

Popular