કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ.
પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે.
ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી જાય...
ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય.
શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે.
વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે.
જ્યાં બધાને...
અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી...