ધાર્મિક

ઘર અને ઘટમાંથી રાગ-દ્વેષ નીકળી જાય તો શાંતિ કાયમ નિવાસ કરે. સાધના પછી મળતું ફળ એ મૌન છે અને મૌન રસ છે. શ્રીમદ ભાગવત...

અમેરીકાની બોસ્ટન સ્થિત ઐતિહાસિક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં કથા આરંભ પહેલા પ્રવચનોની શ્રેણીમાં જેનાં સાત જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે એવા,કૃષ્ણશંકર દાદાનાં કૃપાપાત્ર, જેમણે...

ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતમાં તથા પાણીમાં ડૂબી જતાં ૧૦ લોકોનાં મોત નિપજયા છે. જેમાં વડોદરાનાં ૬...

તલગાજરડી ‘શીરીં ઝૂબાં’થી હાર્વર્ડનો ભવ્ય ઇતિહાસ દિવ્ય આધ્યાત્મિકતામાં ફેરવાયો

સમાજનું ઉચ્ચારણ દીર્ઘ ન હોય આચરણ દીર્ઘ હોવું જોઈએ. શ્રેષ્ઠતમ વ્યાખ્યા મૌન છે. હાર્વર્ડમાં બાપુએ કહ્યા 'હાઉ વર્લ્ડ'નાં સૂત્રો. "હું વાચક નહીં પણ પાચક જરૂર છું." બુધ્ધપુરુષ ચાર...

કથા ચિત્તનો નિરોધ કરીને કે ચિત્તવૃત્તિનો વિરોધ કરીને ન સાંભળો

ચિત્તવૃત્તિને અનુરોધ કરો કે તું કથા સાંભળ! પરમગુરુનાં પ્રસાદથી બધું જાણી અને પામી શકાય છે. પાદરી-સાધુનાં નામની યુનિવર્સિટીમાં માર્ગી સાધુની કથા હોવી જ...

અમેરિકાની ધરતી પરની મોરારીબાપુની ચાલીસમી કથા

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં "માનસ ગુરુ પ્રસાદ" શિર્ષક અંતર્ગત કથા ગાન આરંભાયું ------------------------------------ મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાના મંગલ ગાનનો અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ...

Popular