ધાર્મિક

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા...

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન થાય છે. ગુરુનું...

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો પણ...

કેન્યાની રમણીય ભૂમિ પરથી ગુંજી ૯૮૧મી રામકથાની ચોપાઇઓ

કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય. જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય. તુલસીનો ધર્મરથ મૌલિક છે. અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે "ભારતને હવે સાચા ઇતિહાસની...

જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં...

Popular