બગહરું મેઘાણીમય બની ગયું!
મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે.
એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ
બીજ પંક્તિઓ
કલિ કે કબિન્હકરઉંપરનામા;
જિન્હબરનેરઘુપતિગુનગ્રામા.
જે પ્રાકૃત કબિ પરમ સયાને;
ભાષા જિન્હહરિચરિતબખાને.
ભએ જે અહહિ જે હોઇહહિંઆગે;
પ્રનવઉસબહિ કપટ...
મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી 'સેતુબંધ' કર્મ કર્યું છે.
સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ 'વટ' મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે.
"આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને...
સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે.
સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ.
મેઘાણી સર્વધર્મા છે.
પચાસ વર્ષની...
મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે.
મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે.
આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા
બગસરા ખાતે સાતમા દિવસની કથામાં...