ધાર્મિક

જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.

ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે. સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. "સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ કે...

રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ

*ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.* *અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.* *જ્યાંથી યાત્રા શરૂ થઈ સમયસર ત્યાં પાછું જવું એ ભજન છે.* *ગુરુનો ભય...

ગૌરક્ષક સેના સંઘ – એક જ ઉદ્દેશ ગૌમાતાની સેવા અને રક્ષા

ગૌરક્ષક સેના સંઘમાં એક હજારથી વધુ સભ્યો જોડાયા ગૌરક્ષક સેના સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી અમદાવાદ 23મી ડિસેમ્બર 2024: ગૌરક્ષક સેના...

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

યુક્ત થવા માંગો કે કોઈથી મુક્ત થવા માંગો,દવા એક જ છે:ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વશમાં લેવી. મન ઠીક હોય તો સમાધિ અને અઠીક હોય તો ઉપાધિ...

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

ગુજરાત, અમદાવાદ 22 ડિસેમ્બર 2024: ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત...

Popular