સજળ કંઠે કથા મંડપમાં અને ઘટ-ઘટ,ઘર-ઘરમાં રામ જન્મોત્વ થયો એની વધાઇ અપાઇ
જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કાંઇ નો ઘટે!
મારા માટે...
ગુરુ આશ્રિતને રજનું અદકેરું મહત્વ છે.
આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલમુક્ત છે.
કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે.
ભુજિયા ડુંગરની ગોદમાં...