ધાર્મિક

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન; ૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

નવ દિવસનો,જિંદગીભરનો અને જનમ-જનમનો સાર છે:નામ. શ્રેષ્ઠતમ ભજન પ્રભુનું નામ છે. શ્રેષ્ઠતમ ભજન હરિનામ છે. ભજનનાં ચાર મુખ્ય કેન્દ્ર:નામ,રૂપ,લીલા અને ધામ છે. જીવનમાં કોઈ સુબેલ-સુવેલ-વેળા ખાલી રાખો ત્યાં...

આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે.

એકલા જ,રાતના અકારણ ભજન આંસુ લાવી દે તો સમજવું કે ભજન હૃદયથી પ્રગટ થયું છે. ભજન આત્મરતિ બની જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે. સુખ મળે...

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર...

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ. આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે. ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો વગેરે...

જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.

ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે. સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. "સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ કે...

Popular