સામાજિક પ્રવૃત્તિ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે

ગુજરાત, અમદાવાદ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા           ...

નિઃશુલ્ક નારાયણ લિમ્બ શિબિર: નારાયણ સેવા સંસ્થાનની ભેટથી અમદાવાદમાં 300 જિંદગીઓ હસતી થશે

પ્રદેશના 290થી વધુ દિવ્યાંગોનું માપ લેવાયું અને 21ને ઓપરેશન માટે પસંદ કરાયા અમદાવાદ | 03 ઓગસ્ટ 2025: નારાયણ સેવા સંસ્થાન અને (IR) ઈન્ગરસોલ રેન્ડના સંયુક્ત...

દિવ્યાંગ ભાઈ-બહેનો પોતાના પગ પર ચાલશે: અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લિમ્બ માપન શિબિરનું આયોજન

અમદાવાદ | ૩૦ જુલાઈ ૨૦૨૫: દિવ્યાંગોની સેવામાં સમર્પિત, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઈંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે, રવિવાર, 3 ઓગસ્ટના રોજ અમદાવાદમાં...

૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦...

ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના માર્ગદર્શન હેઠળ કોબાની મહાપ્રજ્ઞા વિદ્યા નિકેતન શાળામાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ...

Popular