ધાર્મિક

સજાવટથી લઈ ભક્તિ સુધી Amazon.in પર નવરાત્રી સ્ટોર ફેસ્ટીવલ અને સેલિબ્રેશન માટેની વસ્તુઓ સાથે સુસજ્જ બન્યો

નવરાત્રી માટે તૈયાર થવા માટે પરંપરાગત પોશાકો, તહેવારોના વ્યંજનો, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ તથા હોમ એપ્લિયન્સ તથા અન્ય આવશ્ય વસ્તુઓનો આનંદ લો  બેંગ્લુરુ, 30 સપ્ટેમ્બર, 2024:  આ...

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. "આજની યુવા પેઢીમાં દોષ હશે પણ...

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. "હું માત્ર પંચાક્ષરી છું:"મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ. સ્પેનનીમાર્વેલાની...

કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી: મોરારી બાપુ

ગુરુ તસવીર નથી આપણું તકદીર છે. આપણું ભાગ્ય આપણો ગુરુ છે. કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી. સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી. માર્બેલા-સ્પેનની ભૂમિ પર...

પૂર્ણતઃઆશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે.

સદગુરુ આપણું અભેદ કવચ છે. સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે. માર્વેલસમાર્વેલા-સ્પેનની ભૂમિ પર ગવાઇ રહેલી...

Popular