પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે.
ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે.
લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ...
પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે.
પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે.
પિતામહ ઉદ્યમી બનાવે છે.
બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત.
અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે.
સુંદરકાંડ...