ધાર્મિક

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

કાકીડીની" માનસ: પિતામહ "કથાનો આવતીકાલે વિરામ  મહુવા (તખુભાઈ સાંડસુર દ્વારા ) મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી  કથા...

“હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ...

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે. રાજકોટ સ્થિત સદ્ભાવના...

ગુરુ આંખથી, સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે: મોરારીબાપુ

પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે. સુંદરકાંડ...

“રામાયણ અભણ થઈને વાંચજો”

"આ ભલે(મારા જેવા )ઠોઠનો ગ્રંથ,પણ ઠેઠનો ગ્રંથ છે." "રામાયણ અભણ લોકોનું આભૂષણ છે." શક્તિ ભ્રાંતિ રૂપે પણ જગતમાં પ્રવર્તતિ હોય છે,આ ભ્રાંતિ એ મા નું જ...

Popular