અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪: અમદાવાદમાં નાના ચિલોડા પાસે આવેલા રાયસણ ગામમાં શ્રી રામ રામદેવજી મંદિર ખાતે શ્રી અગિયારસ ઉદ્યાપન અને તુલસી વિવાહ ઉત્સવનું આયોજન...
અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં...
ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા - માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું....
*અનુકરણ એક પ્રકારનું મરણ છે.*
*જે અખંડ છે એ બ્રહ્મ છે.*
*આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.*
*મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી...
અયોધ્યાના આકાશ ને પ્રકાશિત કર્યું અને વાતાવરણને મધુર સુગંધથી ભરી દીધું, જે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાની અને ઉજવણીની પ્રતિબદ્ધતાને ફરીથી દ્રઢ કરી
અયોધ્યા 07...