જો બાલ્યાવસ્થામાં શિક્ષણ અને યુવાનીમાં સંયમ પ્રાપ્ત કર્યું હોય,તો બુઢાપો ખૂબ પ્રિય લાગે છે.
જીવન કષ્ટ,દુષ્ટ,ભ્રષ્ટ કે નષ્ટ નહિ,પણ ઇષ્ટ છે. જીવનસાધનાની પીઠિકા મૃત્યુલોક છે.
સ્મરણ...
અમદાવાદ, ગુજરાત | ૧૨ જૂન ૨૦૨૬ | દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો...
છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય
તલગાજરડા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ...
મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે.
હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે.
તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો.
મૌનનો...