ધાર્મિક

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

પ્રશંસા અને નિંદા સહન કરે એ આજનાં કાળમાં તપ છે. નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે. જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો છે-એ ભાગ્યશાળી છે. જો...

દ્રષ્ટિ એ આપી શકે જે દરેક પ્રકારે જાગી ગયેલો છે.

વૈષ્ણવોએ ચિંતા ન કરવી જોઈએ એ તો બરાબર, પણ બીજાની ચિંતા વધારવી પણ ન જઈએ. સાત દશકથી ગાઇ રહ્યો છું,પણ મારે ક્યાંય પહોંચવું નથી,માત્ર તમારા...

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર...

સાધુનો વર્ણ મેઘ હોય છે.

શુભ સાથે જોડાઈ રહેવું એ પ્રયાગ છે. "મારા માટે દસમો અવતાર એ સદગુરુ છે" સમર્થ એ છે જેનામાં દોષ નથી. મેઘ સાધુ છે,વાદળ સાધુ છે,એ કોઈ ભેદ...

દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ

વિષ્ણુ વર્ણાશ્રમથી પર-મેઘવર્ણી છે. રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે. મળ,આવરણ અને વિક્ષેપ-આ ત્રણેયથી મુક્ત હોય એ વિષ્ણુ છે,વૈષ્ણવ છે. શાંતિ શાશ્વત હોવી જોઈએ. "મોરારીબાપુને પણ તમે મેઘવર્ણી...

Popular