ધાર્મિક

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા...

ભારત મંડપમ્ ભૂમિ પરથી ત્રિભુવનને દિવ્ય રામ જન્મની વધાઇઓ

શહિદ થયેલા જવાનો પ્રત્યે દિલસોજી તથા સહાયના તુલસીપત્ર સાથે શ્રધ્ધાંજલિઅપાઇ. પરોપકાર પણ પરમધર્મ છે. જે ગ્રંથિ મુક્ત છે એવા તમામ ગ્રંથો પ્રણમ્ય છે. ગુરુ ગ્રંથસાહેબ-એકમાત્ર ગ્રંથ એવો...

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

સનાતન ધર્મના પર્વતનું નામ કૈલાશ છે. સનાતન ધર્મના વૃક્ષનું નામ વટ વૃક્ષ-અક્ષય વટ છે. સનાતન ધર્મની શીતળતા એ ચંદ્રમાં અને એની ઉષ્મા ઉર્જા ભગવાન ભાસ્કર છે. સનાતન...

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ સનાતન ધર્મ' દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને...

સનાતન એટલે દિવ્યપુરુષ, દેવપુરુષ નહીં.

અનેક દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે. શાશ્વત સનાતન છે,સનાતન શાશ્વત છે. પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન છે. મઝહબ...

Popular