ધાર્મિક

બુદ્ધપુરુષનો શબ્દસ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.

રામચરિત માનસ-સદગ્રંથ ઔષધિ છે. ગંગાજળ,ગાયનું દૂધ ઔષધિ છે. વૃક્ષો અને વૃધ્ધો ઔષધિ છે. રાજકોટને રામમય બનાવીને સદ્ભાવના રામકથાએ લીધો વિરામ આ વિજયભાઇને પદ્મશ્રી મળવો જોઇએ:બાપુ કથા બીજ પંક્તિઓ: બ્યાપકુ એકુ...

રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે.

*હું બહુ બીઝી છું,કારણ કે હું ઇઝી છું:મોરારિબાપુ* *રામાયણ ખાલી હિસ્ટ્રી નથી,બહુ મોટી મિસ્ટ્રી છે.* *વેદનું પણ રક્ષણ થવું જોઈએ.* *વેદ જેવું વૃદ્ધ કોણ છે!વેદનો મહિમા સચવાવો...

સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે.

વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય કહ્યું છે તો હરામમય ન બનાવતા સાચા...

રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું

પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું રાજકોટ 28 નવેમ્બર 2024: રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના...

વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.

મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી. રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે. સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ચાલી રહેલી...

Popular