ધાર્મિક

મેઘાણીજીની અશરીરી ચેતનાને સમર્પિત કથાનું ભાવભીનું સમાપન; આગામી કથા ૨૧ માર્ચથી કચ્છની પીરારી ભૂમિ માધા પરથી ગવાશે

બગહરું મેઘાણીમય બની ગયું! મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે. એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ બીજ પંક્તિઓ કલિ કે કબિન્હકરઉંપરનામા; જિન્હબરનેરઘુપતિગુનગ્રામા. જે પ્રાકૃત કબિ પરમ સયાને; ભાષા જિન્હહરિચરિતબખાને. ભએ જે અહહિ જે હોઇહહિંઆગે; પ્રનવઉસબહિ કપટ...

કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે,કારણ કે આ રઘુવંશનું ચરિત્ર છે.

મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી 'સેતુબંધ' કર્મ કર્યું છે. સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ 'વટ' મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે. "આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ મને...

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે. સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ. મેઘાણી સર્વધર્મા છે. પચાસ વર્ષની...

“મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે”

મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે. મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે. આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા બગસરા ખાતે સાતમા દિવસની કથામાં...

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! "ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે" હું પર્સનલ...

Popular