અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે.
સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી.
રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે.
રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ ગોકર્ણ ખાતેનીરામકથાનો આઠમો...
કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ
તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે.
રામાયણે આપણને અધિકારી કે બિનઅધિકારી જોયા વગર...
અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો.
મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે.
કર્ણાટકનાં ગોકર્ણ...