ધાર્મિક

જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ

અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે. સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી. રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે. રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ ગોકર્ણ ખાતેનીરામકથાનો આઠમો...

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું...

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : બૉલીવુડ ના પોપ્યુલર મ્યુઝિક ડાયરેક્ટર સાજીદ ખાને ખેલૈયાઓને મોજ કરાવી

શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે....

માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કનક ભૂધરાકાર શ્રી હનુમાનજી.

કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે. રામાયણે આપણને અધિકારી કે બિનઅધિકારી  જોયા વગર...

“રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે”

અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો. મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે. કર્ણાટકનાં ગોકર્ણ...

Popular