અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે.
ધર્મ એનું થડ છે.
પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ.
ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે.
રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી...
કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે.
વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે.
વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ.
"સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!"
મંગલેશ્વરકબીરધામભરૂચથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા...
વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે.
"મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે."
આપણી અંદર રહેલા વિશ્વાસને...