આપણા માટે તો ગુરુ જ ઉપાય છે.
પ્રપત્તિ કર્મ પણ નથી,ન વિશેષણ,ન સંજ્ઞા,ન કૃદંત કે ન સર્વનામ-એ માત્ર એક ભાવદશા છે.
અધ્યાત્મમાં બિભત્સ રસ એટલે નીંદારસ.
જેને...
અતિશય ગંભીર રહેવું એ બીમારી છે.
પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ.
અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ થશે.
કથા...