ધાર્મિક

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ આધ્યાત્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ 26 ઓક્ટોબર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે....

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

કાકીડીની" માનસ: પિતામહ "કથાનો આવતીકાલે વિરામ  મહુવા (તખુભાઈ સાંડસુર દ્વારા ) મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી  કથા...

“હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ...

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે. રાજકોટ સ્થિત સદ્ભાવના...

ગુરુ આંખથી, સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે: મોરારીબાપુ

પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે. સુંદરકાંડ...

Popular