તલગાજરડા, ભાવનગર ૨૩ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામકથાના પ્રચારક મોરારી બાપુએ ભારતીય અને ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે,...
પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય.
ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે.
ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક...
"આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું."
સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે.
સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે.
ગુરુ પરિતોષ આપે છે.
ગુરુ ભરતા...