ભારત સરકાર

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

ભારત, ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: 16 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળ આવેલા સર્વેક્ષણ...

ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન

આ કાર્યક્રમમાં ભારત સરકારના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ -...

આરબીઆઈએ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવ્યા

ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસ પર મુકાયેલા લોન પ્રતિબંધ તરત જ હટાવી દીધા છે। શુક્રવારે જારી કરાયેલા...

મોદી સરકાર કાશ્મીરના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે કટિબદ્ધ છે અને આપણે જે ગુમાવ્યું છે તે ટૂંક સમયમાં પાછું મેળવીશું : અમિત...

શાસકોને ખુશ કરવા લખાયેલા ઈતિહાસમાંથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે દેશમાં એક સમય હતો, જ્યારે ઇતિહાસને દિલ્હીના દરીબાથી બલ્લીમારાન અને લુટિયન્સથી જિમખાના...

Manmohan Singh Passes Away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે થયું અવસાન

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરીને...

Popular