વિષ્ણુ વર્ણાશ્રમથી પર-મેઘવર્ણી છે.
રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે.
મળ,આવરણ અને વિક્ષેપ-આ ત્રણેયથી મુક્ત હોય એ વિષ્ણુ છે,વૈષ્ણવ છે.
શાંતિ શાશ્વત હોવી જોઈએ.
"મોરારીબાપુને પણ તમે મેઘવર્ણી...
અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા...