ધાર્મિક

સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે. સંઘર્ષ અગ્નિ પેદા કરે છે,સમર્પણ શીતલતા ઉત્પન્ન કરે છે. અત્યંત પ્રવૃત્તિથી અમૃત નથી મળતું. 'ટાયર' થયા પછી રિટાયર થવાનો શું મતલબ! મન...

સત્ય, પ્રેમ અને કરુણામાં દ્રઢાશ્રય જ મારો આશ્રમ છે.

સાધુ અમૃતકુંભ નહીં,અમૃતકૂપ છે. સાધુનો શબ્દ,સ્પર્શ,અંતરંગ સ્વરૂપ,રસયુક્ત વાણી અને નૂરાની ખૂશ્બૂ-અમૃત છે. *મા અમૃત છે,મા નું વાત્સલ્ય અમૃત છે,મા નાં અશ્રુ અમૃત છે.* *સાધુના આંસુ પણ અમૃત...

કૃપા કરવી પડે છે, કરુણા થઈ જાય છે.

*પ્રકૃતિનાં પાંચેય તત્વો અમૃત છે.* *કથા અમૃત છે.* *અસતો મા સદગમય-સત્ય છે,તમસો મા જ્યોતિર્ગમય પ્રેમ છે અને મૃત્યોર્મામૃતં ગમય-કરુણા છે.* *પ્રેમ પરમપ્રકાશ છે.* *આવતી તુલસી જયંતિ અમેરિકાનાં એક...

રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને...

પરમ પાવન ગંગાપ્રવાહની સાક્ષી,દેવભૂમિ હરિદ્વારથી ૯૮૦મી કથાગંગાનો શુભારંભ થયો.

ભદ્ર શ્રોતા-વક્તા થવા માટે પ્રભાવ પાવરફુલ, સ્વભાવ પૂઅર અને સદભાવ પ્યોર હોવો જોઇએ. સાધુ એ છે જે મમત્વ છોડે,પણ મહત્વ ન છોડે. દંભ પાર્ટટાઈમ નથી હોતો,કાયમ...

Popular