કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે.
વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે.
શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ...
કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે.
કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે.
કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં.
નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે.
પરમાત્માનું મિલન ચિત્તમાં...
અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: જૈનો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંના એક શ્રી સમ્મેદ શિખરજીની 7 દિવસની આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતી અને આનંદદાયક તીર્થયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ...