ધાર્મિક

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 649 જન્મ જયંતીની અમદાવાદમાં ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — અંધકાર યુગ જેવા મધ્યકાલિન સમયમાં સમાજીક, ધાર્મિક આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક ચેતનાના અગ્રેસર ધ્રુવતારક, બેગમપુરાના સ્વપ્નદ્રષ્ટા એવા સંત...

ગોંડલ નજીક અકસ્માતમાં માર્યા ગયેલા શિક્ષકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાંગોંડલ નજીક અકસ્માતમાં...

સનાતન ધર્મ કથાની પૂર્ણાહૂતિ; હવેની કથા ૫ ફેબ્રુઆરીથી સનાતન ધર્મપુરૂષ રાજાધિરાજ કૃષ્ણની દ્વારિકાથી મંડાશે

સત્ય મહાદેવનું ત્રિપુંડ છે "સુનો!ગુનો!ફીર ચૂનો!" સત્ય અભંગ છે,ખંડિત સત્યનું કોઈ મહત્વ નથી. ધર્મ કટ્ટર નહીં પણ ટટ્ટાર બનીને ઉભો રહેવો જોઈએ. ધર્મરૂપી ફળનો રસ વૈરાગ્ય છે.   બીજ પંક્તિઓ: ધરમુ...

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

નવી દિલ્હી | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં...

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે. વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ. સનાતન ધર્મની આત્મા...

Popular