ધાર્મિક

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા....

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – શ્રી મોરારિબાપુ

કાગધામ મજાદરમાં લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ કાગધામમજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ...

કૃષ્ણ પરમાર્થ નથી, કૃષ્ણ અમારો સ્વાર્થ છે – મોરારીબાપુ

કથા મારું પરમ એકાંત છે. અહીં એકાંતમાં વાતો મંડાય છે! હંમેશા બધું પોતાના હાથમાં ન રાખવું. કૈંક પરમાત્માના હાથમાં સોંપી દેવું. કૃષ્ણ બધું જ કરે છે...

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

દેવભૂમિ દ્વારકા | ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના પવિત્ર નગરીમાં ગૌમાસ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો અંગે ગંભીર...

સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ | ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે....

Popular