કપટ છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે.
બાધકને ભવિષ્ય હોય,સાધકને ભૂતકાળ હોય પણ સાધુ વર્તમાનમાં જ હોય છે.
બગસરાનાં અમરેલી રોડ પરનાં વિશાળ સમિયાણામાંગુંજતીરામકથાચોથા દિવસમાં...
ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે.
પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ.
પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો જોઈએ.
મેઘાણીજીએ...
"જેની મેઘ જેવી વાણી એનું નામ મેઘાણી."
મેઘાણી ભૂમિ બગસરાનાંઆંગણે ચાલીસ વરસ બાદ મોરારિબાપુની કથાનો દિવ્ય આરંભ
"મેઘાણી રાષ્ટ્રીય શાયર તો છે જ પણ એ સાયર...