રાષ્ટ્રીય

બધું જ રુદ્રમય છે: અગ્નિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, દિશાઓ, આકાશ, પહાડ બધું જ રુદ્ર છે

બુદ્ધપુરુષ કોઈ આશ્રિતનાં લક્ષણ જોતા જ નથી, જેવો છે એવો સ્વિકાર કરે છે. રાજદૂત રામદૂત બનીને રહે તો ક્યાંય પણ સફળ થાય છે. સમાજને ચાલવાનુંશીખવાડવા માટે...

વૈશ્વિક રામ ચરણે ફેડરેશન સ્ક્વેર પર ભારતીય તિરંગો ફરકાવ્યો, IFFM 2024માં “ભારતીય કલા અને સંસ્કૃતિના રાજદૂત” સન્માન મેળવ્યું

ગ્લોબલ સ્ટાર રામ ચરણે મેલબોર્નના આઇકોનિક ફેડરેશન સ્ક્વેર ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને અને દરેક ભારતીયને ભારતીય સિનેમાના પ્રતિનિધિ તરીકે ઓળખીને ભારતીય ભાવનાની ઉજવણી કરી...

ગુજરાત બિઝનેસ ગ્લોરી એવોર્ડ્સ 2024: વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાયિક પ્રતિભાઓનું સન્માન

અમદાવાદ, 18 ઓગસ્ટ, 2024: સ્વિફ્ટએનલિફ્ટ મીડિયા ગ્રુપ દ્વારા ગુજરાતબિઝનેસ ગ્લોરી એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવતાં અમદાવાદ શહેર ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. આ એવોર્ડ જ્યોતિષ...

ત્રિભુવનીય ગ્રંથનો પાઠ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે.

"જેનામાં ૧૬ લક્ષણો છે એનો અભિષેક કરવો જોઇએ." શ્લોક, સોરઠા, દોહા, ચોપાઈ અને છંદએ રામચરિત માનસનાં પંચામૃત છે. "આપણો ગુરુ આપણો યોગ્યકર્તા છે." રુદ્ર, રૌદ્ર અને રુદ્રી...

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

યોગ્યાકાર્તા (ઇન્ડોનેશિયા), 17 ઓગસ્ટ, 2024: સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે પ્રખ્યાત શહેર યોગ્યાકાર્તા પ્રતિષ્ઠિત ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂ દ્વારા જ્ઞાનવર્ધક રામાયણ પ્રવચનનું...

Popular