રાષ્ટ્રીય

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ...

શેલ્બી હોસ્પિટલ્સે સ્પોર્ટ્સ મેડિસિન માટે એક્સક્લુઝીવ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો, એથ્લેટ્સને મળશે ખાસ ટ્રિટમેન્ટ

અત્યાધુનિક સુવિધાઓ સાથે અત્યંત કુશળ સર્જનો અને સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો મળીને એથ્લેટ્સ અને દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડશે અમદાવાદ ૧૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની અગ્રણી...

પરમપૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિ નિમિતે અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી

અમદાવાદ 08 નવેમ્બર 2024: અમદાવાદ પારકર યુવક મંડળ દ્વારા આજે શુક્રવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં...

મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી

ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા - માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું....

પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે: શ્રી મોરારી બાપુ

*અનુકરણ એક પ્રકારનું મરણ છે.* *જે અખંડ છે એ બ્રહ્મ છે.* *આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.* *મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી...

Popular