ભવસાગર પાર કરવા માટે રામકથાદ્રઢ નૌકા છે.
હાસ્ય હયાતિનું ભાષ્ય છે
શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ પર હોવો જોઇએ.
સાધક ચાર પ્રકારના હોય:તોફાની,બર્ફાની,કુરબાની અને...
૨૦ એપ્રિલ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ તેના ૪૩મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે...
કાશ્મીરના ભાઈઓ-બહેનો માટે મોહબ્બતનો પયગામ લઈને આવ્યો છું.
ભારત ભૂમિ સત્યથી અભય બને,પ્રેમથી ત્યાગ ઊતરે અને કરૂણાથી અહિંસા ઉજાગર થાય એ માટે આવ્યો છું.
કથાપૂર્વ:
શનિવાર બપોરના...