જીવનશૈલી

મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી

ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ...

ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ

જામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઇન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ સાથે મળીને...

સમરાગા પાપોનના લાઈવ કોન્સર્ટ સાથે સંગીતની નવી લહેર શરૂ કરવા તૈયાર

ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોને અમદાવાદમાં લાવવા માટે જાણીતા સમરાગા મ્યુઝિક ફેસ્ટિવલની છ સફળ આવૃત્તિઓ બાદ, સમરાગા FUZE ના લોન્ચ સાથે...

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

ગુજરાત, અમદાવાદ ૨૧ એપ્રિલ ૨૦૨૫: જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ...

“હું અહીં ભાઈચારો, મહોબ્બત, શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

ભવસાગર પાર કરવા માટે રામકથાદ્રઢ નૌકા છે. હાસ્ય હયાતિનું ભાષ્ય છે શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ પર હોવો જોઇએ. સાધક ચાર પ્રકારના હોય:તોફાની,બર્ફાની,કુરબાની અને...

Popular