જીવનશૈલી

માનસ સમુદ્રાભિષેક મહેશ એન.શાહ. કથા ક્રમાંક-૯૪૧ દિવસ-૯ તા-૨૫ ઓગસ્ટ ૨૦૨૪

૯૪૧મી રામકથાનો સંવેદનાભર્યો વિરામ; ૯૪૨મી રામકથા આગામી ૭ સપ્ટેમ્બરથી ઇલોરા ગુફા ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)થી વહેશે. "આપણે કોઈ પરમના નિમંત્રણ ઉપર કથામાં આવ્યા છીએ." તાડકારૂપી ક્રોધને બોધરૂપી રામ મારી...

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત 25મી ઓગસ્ટ 2024: ભારતના પૂર્વીય રાજય ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે નદીમાં પુર તેમજ જમીન ધસી...

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે. સંસારીઓમાં વાસના નહીં, એષણાઓ હોય...

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

રાજ્ય સત્તાવાળાઓ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોએ ગુજરાતમાં સલામતીના ધોરણોને વધારવા માટે સહયોગ સાધ્યો અમદાવાદ, 24 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં જાહેર સલામતી વધારવા અને ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટીના જોખમને...

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી. સમુદ્રમંથન વખતે નિકળેલાં રત્નોમાંથી એક-એક સારી વાત ગ્રહણ કરવી એ મન-હ્રદયરૂપી સમુદ્રનો અભિષેક છે. "સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક દર્પણની...

Popular