જીવનશૈલી

રામકથા સપ્તપદી છે.

સત્ય,પ્રેમ અને કરુણા સાથે આપણા લગ્ન થઈ જાય એવાં ફેરા ફરવાના છે. સાહસ સહસા નહીં પણ ખૂબ તપ કર્યા પછી કરવું. ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસનાં નિર્વાણને...

પૂજ્ય મોરારી બાપૂએ પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત, અમદાવાદ ૨૩ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા વિશે દુઃખ પ્રગટ કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ માનસ...

મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા મુસ્લિમ મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ શીખવાની પહેલ કરી

ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ...

ડિવાઇન સોલિટેયર્સ અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા અક્ષય તૃતીયા પહેલાં જામનગરમાં પ્રથમ વખત ડાયમંડ કોઈનનું અનાવરણ

જામનગર ૨૨ એપ્રિલ ૨૦૨૫: જામનગરની સયાજી હોટેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઇન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ સાથે મળીને...

સમરાગા પાપોનના લાઈવ કોન્સર્ટ સાથે સંગીતની નવી લહેર શરૂ કરવા તૈયાર

ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોને અમદાવાદમાં લાવવા માટે જાણીતા સમરાગા મ્યુઝિક ફેસ્ટિવલની છ સફળ આવૃત્તિઓ બાદ, સમરાગા FUZE ના લોન્ચ સાથે...

Popular