પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય.
ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે.
ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક...
"આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું."
સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે.
સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે.
ગુરુ પરિતોષ આપે છે.
ગુરુ ભરતા...
ગુજરાત, અમદાવાદ ૧૪ માર્ચ ૨૦૨૫: આ વર્ષે, બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રીક્લબે એક અવિસ્મરણીય હોળી ઉજવણીનું આયોજન કર્યું, જે તેમના માનનીય સભ્યો અને મહેમાનો માટે...
।। રામ ।।
ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે...